Sarthak Organic Fertilizer

Prom Manure Granule

ઉપયોગની રીત:

પાયા માં વાવેતર માટે અને પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
આ ખાતર કોઈપણ રાસાયણિક, બાયો અથવા ઓર્ગેનિક ખાતર સાથે મિશ્ર કરી આપી શકો છો.
પ્રમાણ પ્રતિ એકર: ૧૦૦-૨૦૦ કિગ્રા : કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી,
સોયાબીન, દિવેલા, તલ, રાયડો, તમાકુ, શેરડી, જીરું, ધાણા, વરિયાળી, બટાકા, ડુંગળી,
લસણ, કઠોળ પાકો, શાકભાજી વગેરે…
: ૨-૫ કિગ્રા પ્રતિ છોડ : આંબા, કેળા, સીતાફળ, ચીકુ, લીંબુ, જામફળ, ખારેક, દાડમ,
પપૈયા, નાળિયેરી વગેરે.

ફાયદા:

  • પ્રોમમાં ૮% ફોસ્ફરસ હોવાથી રાસાયણિક ફૉસ્ફરસયુક્ત ખાતરના બદલે વાપરી શકાય છે.
  • પ્રોમમાં ૮% ઓર્ગેનિક કાર્બન હોય છે જે જમીનમાં સૂક્ષ્મ જીવાણું ની સંખ્યામાં વધારો કરે છે.
  • ઓર્ગેનિક પ્રોમ ખાતર જમીનને લાંબા સમય સુધી ફળદ્રુપ રાખે છે.
  • જમીનનો બિન જરૂરી ક્ષાર દુર કરી pH અને જમીનનું બંધારણ સુધારે છે.

પેકિંગ સાઈઝ: પ0 કિગ્રા 

Category:

Description

 

Moisture percent by weight, maximum 25.0
Particle size Minimum 90% material should pass through 4.0 mm IS sieve
Bulk density (G/cm³) <1.6
Total organic carbon percent by weight, minimum 8.0
Total Nitrogen (as N) percent by weight, minimum 0.4
Total phosphates (P₂O₅) percent by weight, minimum 8.0
C:N ratio <20:1
pH, Maximum 6.5-8.0
Conductivity (dsm⁻¹) <10.0

Additional information

Weight 50 kg