Bio N.P.K
Description
ગ્રેડ :
સાર્થક બાયો N.P.K માં નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ યુક્ત, મિશ્ર દાણાદાર સ્વરૂપમાં તૈયાર થાય છે.
પાક :
કપાસ, મગફળી, ઘઉં, બાજરી, ડુંગળી, ચોખા, મકાઈ, રજકો, વરીયાળી, તમાકુ, એરંડા, કેળા, જીરૂ, શાકભાજી, કઠોળ અને અન્ય દરેક બગાયતી પાક માટે ઉપયોગી.
ફાયદાઓ:
સંતુલિત ખાતર છોડના વિકાસ માટે જરૂરી તમામ પ્રાથમિક પોષક તત્વો જેવા કે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પ્રદાન કરે છે.
તેને સરળતાથી બીજ સાથે વાવણી કરી શકાય છે. વળતર માં વધારો થાય છે.
N.P.K વાપરવાથી પાકના ઉત્પાદનમાં તેમજ ગુણવત્તામાં ખૂબજ વધારો થાય છે અને દાણાદાર હોવાથી ખેડૂતોને વાપરવામાં ખૂબજ ઉપયોગી નીવડે છે.
પ્રમાણ :
એક વિધામાં ૧૦ કિલો થી ૨૫ કિલો (જરૂરીયાત પ્રમાણે)
Additional information
| Weight | 50 kg |
|---|



