Sarthak Organic Fertilizer

Granuleted Soild Conditinor

999.00

પ્રોમ, સેન્દ્રીય ખાતર (પાવડર અને દાણાદાર)

Description

ગ્રેડ :

જમીન સુધારક દાણાદારમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, હોવાથી પાકને પહેલેથી જ કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર જેવા સુક્ષ્મ પોક્ષક તત્વો પુરા પાડી પાકનો પ્રમાણસર વિકાસ કરી પાકને નિરોગી અને તંદુરસ્ત બનાવે છે.

પાક :

ડાંગર, તમાકુ, કપાસ, શેરડી, એરંડા, તેલીબિયા પાકો માટે. બટાકા, ડુંગળી, લસણ જેવા શાકભાજી માટે આંબા, કેળા, સીતાફળ, ચીકુ, લીંબુ, જેવા, ફળફળાદી માટે અનાજ જેવા કે ઘઉં, બાજરી, મકાઈ, જુવાર માટે ઉપયોગ કરી શકાય છે.

ફાયદાઓ :

જમીન સુધારક પાકની રોગપ્રતિકારક શક્તિ વધારી પાકને તંદુરસ્ત રાખે છે. જમીન સુધારક પાકના પાંદડામાં કલોરોફિલ બનાવી પાકને પીળો પડતો અટકાવે છે. જમીન સુધારક માં ૧૫% સલ્ફર હોવાથી જમીનમાં રહેલા ફુગજન્ય જીવાણુઓનો નાશ કરી છોડના મુળનો વિકાસ કરે છે. જમીન સુધારક વાપરવાથી પાકના ઉત્પાદનમાં તેમજ ગુણવત્તામાં વધારો કરે છે.

પ્રમાણ :

એક વિઘામાં ૪૦ કિલો થી ૬૦ કિલો (જરૂરીયાત પ્રમાણે)

Additional information

Weight 50 kg