Sarthak Organic Fertilizer

Ammonium Sulphate

500.00

 

ઉપયોગની રીતઃ

પાયા માં વાવેતર માટે અને પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
પ્રમાણ પ્રતિ એકર :૫૦ કિગ્રા કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર,
મગફળી, સોયાબીન, દિવેલા, તલ, રાયડો, તમાકુ, શેરડી, જીરું, ધાણા, વરિયાળી,
બટાકા, ડુંગળી, લસણ, કઠોળ પાકો, શાકભાજી વગેરે.

 

ફાયદા:

  • નાઈટ્રોજન (એમોનિકલ સ્વરૂપ) છોડનાં સંપૂર્ણ જીવન વિકાસ દરમ્યિાન સરળતાથી
    ઉપલબ્ધ થાય છે, જેનાથી છોડનો વિકાસ ઝડપથી થાય છે.
  • યુરિયાની સરખામણી એ નિતાર અને બાષ્પીભવનથી ન્યૂનતમ વ્યય થવાથી વધુ
    ફાયદાકારક છે.
  • નાઈટ્રોજન છોડમાં કોષ વિભાજન નું કાર્ય ઝડપથી કરે છે, જેનાથી નવી કોષીકાઓનું
    નિર્માણ થાય છે.
  • સલ્ફર પાકમાં પ્રોટીન વધારવા માટે જવાબદાર એન્ઝાઈમને સક્રિય કરવામાં મદદ કરે છે.

પેકિંગ સાઈઝ: ૫0 કિગ્રા

Description

 

Moisture percent by weight, maximum 1.0
Ammoniacal nitrogen percent by weight, minimum 20.0
Sulphate Sulphur (as S) percent by weight, minimum 23.0
Free acidity (as H₂SO₄) percent by weight, maximum 0.025
Arsenic (as As₂O₃) percent by weight, maximum 0.0

Additional information

Weight 50 kg